-
Every activity of parishad, Too, Is Lord’s Service
Author Archives: admin
पुष्टि नवविलास रासोत्सव
जामनगर श्रीमोटीहवेलीके गादीपति पुष्टि सिद्धान्त संरक्षण शिरोमणि पू.पा.गो. १०८ श्रीहरिरायजी महाराजश्रीकी आज्ञा एवं आशीर्वादसे तथा युवा वैष्णवाचार्य पू.पा.गो. श्रीवल्लभरायजी महोदयश्रीके मार्गदर्शनमें जामनगर पुष्टिमार्गीय वैष्णव सृष्टि के तत्वावधान में दि. 10/10/2018 से 18/10/2018 तक जामनगर शहरमें पुष्टि नव विलास रासोत्सव का … Continue reading
Posted in Uncategorized
Leave a comment
ઇષ્ટનો અનિષ્ટ પર વિજય
ઇષ્ટનો અનિષ્ટ પર વિજય, દૈવી શક્તિનો આસુરી શક્તિ પર વિજય, ધર્મનો અધર્મ પર વિજય એટલે જ વિજયા દશમી. આજે એકવીસમી સદીમાં પણ (૦૧) આતંકવાદ, (૦૨) પ્રાંતવાદ, (૦૩) જ્ઞાતિવાદ, (૦૪) જાતિવાદ, (૦૫) કોમવાદ, (૦૬) સત્તાવાદ, (૦૭) ભ્રષ્ટવાદ, (૦૮) સગાવાદ, (૦૯) ભોગવાદ … Continue reading
Posted in Uncategorized
Leave a comment
व्रज – आश्विन शुक्ल नवमी
ગુજરાતી – આસો સુદ નોમ નવમો વિલાસ પુષ્ટિમાર્ગમાં આસો સુદ એકમથી નવ દિવસ માટે નવ વિલાસના દિવસો છે. નવમા દિવસના મનોરથની સખી લાડલીજી છે અને મનોરથનું સ્થળ બંસીબટ છે. નવમા વિલાસ માટે શ્રી શ્યામાજીએ ખેલના બહાને બધી સખીઓને ભેગી કરી. … Continue reading
Posted in Uncategorized
Leave a comment
સાતમો વિલાસ
व्रज – आश्विन शुक्ल सप्तमी ગુજરાતી – આસો સુદ સાતમ સાતમો વિલાસ પુષ્ટિમાર્ગમાં આસો સુદ એકમથી નવ દિવસ માટે નવ વિલાસના દિવસો છે. સાતમા દિવસના મનોરથની સખી કૃષ્ણાવતી છે અને મનોરથનું સ્થળ ગહવર વન છે. સાતમા વિલાસ માટે શ્રી શ્યામાજીએ … Continue reading
Posted in Uncategorized
Leave a comment
આજે પંચમ વિલાસ
ज – आश्विन शुक्ल पंचमी ગુજરાતી – આસો સુદ પાંચમ આજે પંચમ વિલાસ પુષ્ટિમાર્ગમાં આસો સુદ એકમથી નવ દિવસ માટે નવ વિલાસના દિવસો છે. પંચમ દિવસના મનોરથની સખી સંજાવલી છે અને મનોરથનું સ્થળ કદલી વન છે. પંચમ વિલાસ માટે શ્રી … Continue reading
Posted in Uncategorized
Leave a comment
પુષ્ટિમાર્ગમાં આસો સુદ એકમથી નવ દિવસ માટે નવ વિલાસના દિવસો છે.
व्रज – आश्विन शुक्ल छठ ગુજરાતી – આસો સુદ છઠ આજે છઠ્ઠો વિલાસ પુષ્ટિમાર્ગમાં આસો સુદ એકમથી નવ દિવસ માટે નવ વિલાસના દિવસો છે. . છઠ્ઠા દિવસના મનોરથની સખી રાઈજી છે અને મનોરથનું સ્થળ ગોવર્ધન છે. છઠ્ઠા વિલાસ માટે શ્રી … Continue reading
Posted in Uncategorized
Leave a comment